આ કહેવત બોલીવુડ નિર્માતાઓ પર બંધ બેસે છે. અરે ભાઈ, દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીફૂંકીને પીએ છે, પરંતુ આ લોકો હજી પણ ગરમ દૂધથી દાઝવા માંગે છે. આવનાર ૧૧ ઓગસ્ટે અક્ષયની ‘ઓએમજી ૨’ સનીની ‘ગદર-૨’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ એકસાથે થિયેટરમાં આવી રહી છે. ત્રણેય મોટા કલાકાર અને મોટા બજેટવાળી ફિલ્મ છે તો એવામાં વધારે સ્ક્રીન્સ અને વધારે દર્શકોને આકર્ષવાની કોશિશ થશે. શું આ ત્રણેય ફિલ્મ થોડાથોડા અંતરે રિલીઝ નથી થઈ શકતી? માની લો કે ત્રણેય સારી ચાલી તો શું દર્શક વારંવાર ખિસ્સું ખાલી કરીને ત્રણેય ફિલ્મ જેાવા ટિકિટ ખરીદશે? નુકસાન દર્શકોનું નહીં, પરંતુ આ ફિલ્મ નિર્માતાઓને થશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ