મોનસૂન એટલે કે બળબળતી ગરમી અને પરસેવાથી રાહત અપાવતા સુંદર મોસમ, જેમાં આપણને ખાવાની?અને ફરવાની ખૂબ મજા આવે છે. પરંતુ આ મોસમ પોતાની સાથે કેટલાય પ્રકારની બીમારીઓ પણ લાવે છે, જેનાથી બધી મજા બગડી જાય છે. મોનસૂન દરમિયાન વધારે બીમારીઓ દૂષિત પાણીના સંપર્કમાં આવવા અને મચ્છરના ડંખવાથી થાય છે. મુંબઈના જનરલ ફિજિશિયન ડો. ગોપાલ નેને જણાવે છે કે એવી કેટલીય બીમારીઓ છે, જે મુખ્યત્વે મોનસૂનમાં બેદરકારી રાખવાથી થાય છે અને શરૂઆતના લક્ષણોને ન ઓળખાતા ગંભીર રૂપ લે છે. તે નિમ્નલિખિત છે :

તાવ : મોનસૂન દરમિયાન તાવ એટલે કે શરદીતાવ થવા સામાન્ય વાત છે. આ એક ચેપી બીમારી છે જે હવામાં ફેલાયેલા વાઈરસના શ્વાસ દ્વારા અંદર જવાથી ઝડપથી ફેલાય છે. તે વાઈરસ આપણા શ્વસનતંત્રને ચેપ કરે છે, જેનાથી ખાસ તો નાક અને ગળું પ્રભાવિત થાય છે. નાક વહેવું, ગળામાં બળતરા, શરીરમાં દુખાવો, તાવ વગેરે તેના લક્ષણ હોય છે. તે થતા જલદીમાં જલદી ડોક્ટરની સલાહ લેવી જેઈએ.

સાવચેતી : શરદીતાવથી બચવા માટે સૌથી સારી રીત છે નિયમિત રીતે સ્વચ્છ, સંતુલિત અને પૌજિક આહાર લો, જે શરીરની ઈમ્યૂન સિસ્ટમને વિકસિત કરીને પ્રતિરોધક ક્ષમતા વધારે.

વાઈરલ ફીવર : અચાનક મોસમ પરિવર્તનના કારણે થાક, ઠંડી, શરીરમાં દુખાવો અને તાવને વાઈરલ તાવ કહે છે. આ તાવ એક ચેપી બીમારી છે, જે સંક્રમિત હવા કે સંક્રમિત શારીરિક સ્રાવના સંપર્કમાં આવવાથી ફેલાય છે. વાઈરલ તાવ સામાન્ય રીતે ૩થી ૭ દિવસ સુધી રહે છે. આ સામાન્ય રીતે ૩-૭ દિવસ સુધી રહે છે. આ સામાન્ય રીતે આપમેળે ઠીક થઈ જાય છે, પરંતુ ફરી સંક્રમણમાં એન્ટિબાયોટિક લેવાની જરૂર હોય છે.

સાવચેતી : વાઈરલ ફીવરથી બચવા માટે વરસાદમાં પલળવાથી બચો?અને લાંબા સમય સુધી ભીના કપડાંમાં ન રહો. હાથની સાફસફાઈ પર ખાસ ધ્યાન આપો. તે સિવાય વિટામિન સી યુક્ત ભોજન, લીલાં શાકભાજી?અને ફળ ખાઓ જેથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બની રહે. સંક્રમિત વ્યક્તિથી દૂર રહો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....