ઘણા બધા લોકો બાળકને ૩૦ વર્ષ પછી વિચારતા હોય છે. એક વિશ્વવ્યાપી સર્વે અનુસાર દર ૪ માંથી ૧ મહિલાનો ગર્ભપાત ૪૫ વર્ષની ઉંમર પહેલાં થાય છે. જેા તમારો અથવા તમારી આસપાસની કોઈ મહિલાનો ગર્ભપાત થયો હોય તો તમારા માટે આ બ્લોગ વાંચવો વધારે જરૂરી બની જાય છે. તો આવો, જાણી લઈએ કે ગર્ભપાત છે શું?
ગર્ભપાત છે શું અને તેને કરવા અથવા કરાવવાની કઈ રીત હોય છે? ગર્ભપાત એટલે ગર્ભાવસ્થા પૂર્ણ થયા પહેલાં અથવા આપમેળે ગર્ભનું નીકળી જવું કે પછી જબરદસ્તી ઓપરેશન અથવા દવાઓના માધ્યમથી દૂર કરવો. તેનું અંતિમ પરિણામ એ હોય છે કે ગર્ભાવસ્થા નાબૂદ થાય છે એટલે કે ગર્ભપાત થઈ જાય છે. એક ડોક્ટર કોઈ પણ મહિલાની જરૂરિયાત અને ગર્ભાવસ્થા અનુસાર તેના માટે ઉપયુક્ત વિધિનો પ્રયોગ કરશે. ગર્ભપાતના પ્રકારોમાં સામેલ છે : ગર્ભપાતની ગોળી, નિર્વાત આકાંક્ષા અથવા વેક્યૂમ એસ્પિરેશનનો ફેલાવો અને નિકાસ અથવા ડી એંડ ઈ. ગર્ભપાત પછી આ પ્રક્રિયા પછી એક મહિલાનું માસિક સામાન્ય રીતે ૪-૮ અઠવાડિયામાં પરત આવવું જેાઈએ. જેાકે મહિલાને શરૂઆતમાં અનિયમિત સ્પોટિંગ અથવા રક્તસ્રાવ થઈ શકે છે. કેટલાક લોકોમાં ગર્ભપાત પછીના દિવસોમાં અને અઠવાડિયામાં મજબૂત ભાવના અને મૂડમાં બદલાવ થતા હોય છે. હોર્મોનના અચાનક પરિવર્તન તેનું કારણ બની શકે છે. ગર્ભપાત થવો ભાવનાત્મક અને માનસિક રીતે પડકારજનક અનુભવ હોઈ શકે છે અને પ્રક્રિયા પછીના દિવસોમાં તમારે તમારા મિત્રો અને નજીકના સંબંધીનો સહારો લેવો જેાઈએ. જેવી જ કોઈ વ્યક્તિ ઓવ્યૂલેટ કરે છે, ત્યારે તેનું ગર્ભવતી બનવું શક્ય થઈ જાય છે. આવું પહેલા માસિક અગાઉ થાય છે અને તે ગર્ભપાત પછી થઈ શકે છે. તેથી જેા કોઈ વ્યક્તિ ગર્ભધારણથી બચવાની કોશિશ કરતી હોય તો ગર્ભનિરોધકનો ઉપયોગ અથવા સેક્સથી દૂર રહેવું જરૂરી રહે છે. ગર્ભપાત પછી નીચે જણાવેલા લક્ષણો દેખાઈ શકે છે :

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....