૯૦ ના દાયકાની કેટલીક બોલીવુડ અભિનેત્રીઓએ પોતાની એક્ટિંગથી ખૂબ નામ કમાયું અને આજે પણ કમાઈ રહી છે, પરંતુ તે જ દાયકાની કેટલીક અભિનેત્રીઓ પડદા પરથી પૂરી રીતે ગાયબ થઈ ગઈ છે, જેમાં અનુ અગ્રવાલ, જેણે ૧૯૯૦ મા ‘આશિકી’ ફિલ્મથી ખૂબ નામ કમાયું હતું, પરંતુ એક કાર એક્સિડન્ટે તેની પૂરી દુનિયા બદલી નાખી, જેથી તેણે પોતાને એક્ટિંગથી દૂર કરી લીધી. બીજી બાજુ નમ્રતા શિરોડકર, જેણે ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું, પરંતુ અચાનક ૨૦૦૪ થી તે એક્ટિંગથી દૂર થઈ ગઈ. આ રીતે નગમા, જેણે કેટલીય શાનદાર ફિલ્મો કરીને એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દીધું. તે ઉપરાંત અન્ય કેટલીય અભિનેત્રી છે, જે નામ કમાયા પછી રૂપેરી પડદેથી ગાયબ થઈ ગઈ છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....