બાદશાહ ખાન હાલના દિવસોમાં આત્મમંથન તો કરી રહ્યો હશે. ન તો ફિલ્મમાં તેનો જાદૂ ચાલે છે કે ન આઈપીએલમાં. ખબરીલાલ નીતનવા સમાચારોનો વરસાદ વરસાવી રહ્યા છે કે આજે ફલાણા નિર્દેશક શાહરુખને પોતાની ફિલ્મમાં લેવા માટે મળ્યા. જેાકે હવે શાહરૂખ રાજકુમાર હીરાનીની ફિલ્મમાં જેવા મળશે. બાદશાહ ખાન પણ વિચારી રહ્યો હશે કે તેની ડૂબતી નૌકાને પાર ઉતારવા માટે કોઈ તો નાવિક મળી જાય.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....