બોલીવુડ તાજેતરમાં બોયકોટ કલ્ચરની ઝપેટમાં છે. ફિલ્મ બનાવવાની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર તેનો બોયકોટ ટ્રેન્ડ શરૂ થઈ જાય છે. તેને જેાઈને એવું લાગે છે કે બોલીવુડ માટે લાંબા સમયથી સારો સમય નથી ચાલી રહ્યો. ક્યારેક કોરોના, તો ક્યારેક બોયકોટ કલ્ચર. એવું જ કંઈક આર્યન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ને પણ ફેસ કરવું પડ્યું છે, પરંતુ હમણાં આ કલ્ચર પર ફિલ્મના લીડ એક્ટર રણબીર કપૂરે મૌન તોડતા કહ્યું કે જેા તમે સારી ફિલ્મ, સારું કંટેંટ આપશો, તો લોકો જરૂર એન્ટરટેન થશે. તેનાથી માહોલ વધારે ગરમ થઈ ગયો છે. રણબીર તેં આ શું કહી દીધું.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ