બોલીવુડના એવોર્ડ શો હંમેશાંથી સવાલોના ઘેરામાં રહ્યા છે. તેના વિવાદોના લીધે કેટલાય સ્ટાર્સ આ શોનો ભાગ બનવાનું પસંદ નથી કરતા. આ વિશે તાજેતરમાં એક પોડકાસ્ટમાં અભિનેતા ઈમરાન હાશ્મિએ ખુલાસો કર્યો. ઈમરાને કહ્યું કે પહેલા તે પણ આ શોનો ભાગ બનતા હતા, પણ પછી ખબર પડી કે જે અહીં સ્ટેજ પર કમર હલાવશે તેને જ આ એવોર્ડ્સ મળશે. એટલે એવોર્ડ કામ માટે નહીં બાર્ટરમાં મળશે. વાત સાચી છે ઈમરાન, જેા આ શોનો ભાગ નહીં બનો તો અન્યની સરખામણીમાં લાઈમલાઈટ લૂંટવાની તક તમે ગુમાવી દેશો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





