નસીરુદ્દીન શાહના નીડર નિવેદનના કિસ્સા રોજ સાંભળવા મળે છે. આ વખતે તેમણે ‘ગદર ૨’, ‘કશ્મીર ફાઈલ્સ’, ‘કેરળ સ્ટોરી’ ફિલ્મને નિશાના પર લીધી છે. નસીરનું કહેવું છે કે દેશ પ્રેમનો અંચળો પહેરાવીને કાલ્પનિક દુશ્મન પેદા કરીને કરોડો કમાવાનો આ ટ્રેન્ડ સિનેમાને ખતરનાક વળાંક પર લઈ જાય છે. નસીરે કહ્યું કે સત્તામાં જેવા લોકો છે કદાચ ફિલ્મ પણ હવે તેમના મુજબ બની રહી છે. આ તે સમય છે જ્યાં હંસલ મહેતા અને સુધા મિશ્રા જેવા નિર્દેશકોનું કોઈ મહત્ત્વ નથી. જેાકે નસીરની વાતમાં દમ તો છે.

વધુ વાંચવા કિલક કરો....