બોલીવુડ તાજેતરમાં બોયકોટ કલ્ચરની ઝપેટમાં છે. ફિલ્મ બનાવવાની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર તેનો બોયકોટ ટ્રેન્ડ શરૂ થઈ જાય છે. તેને જેાઈને એવું લાગે છે કે બોલીવુડ માટે લાંબા સમયથી સારો સમય નથી ચાલી રહ્યો. ક્યારેક કોરોના, તો ક્યારેક બોયકોટ કલ્ચર. એવું જ કંઈક આર્યન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ને પણ ફેસ કરવું પડ્યું છે, પરંતુ હમણાં આ કલ્ચર પર ફિલ્મના લીડ એક્ટર રણબીર કપૂરે મૌન તોડતા કહ્યું કે જેા તમે સારી ફિલ્મ, સારું કંટેંટ આપશો, તો લોકો જરૂર એન્ટરટેન થશે. તેનાથી માહોલ વધારે ગરમ થઈ ગયો છે. રણબીર તેં આ શું કહી દીધું.

વધુ વાંચવા કિલક કરો....