કેટલાક સમય પહેલાં કેટરિના અને રણબીર કપૂરની વધતી સમીપતા જેાઈને લોકો તેમના લગ્નની વાતો કરવા લાગ્યા હતા. પછી અચાનક બંનેએ પોતપોતાના રસ્તા અલગ કરી લીધા. તાજેતરમાં કેટે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે હું યોગ્ય સમયે રિલેશનશિપમાંથી બહાર આવી ગઈ, કારણ કે તે સમયે મને અહેસાસ થયો કે આ સમય તો કામ અને જીવન પર ફોકસ કરવાનો છે.

વધુ વાંચવા કિલક કરો....