લગ્ન પછી એક્ટર રણદીપ હુડ્ડાએ નિર્દેશકની ખુરશી પર બેસવાનો નિર્ણય કર્યો છે. તેના નિર્દેશનમાં બનનારી પહેલી ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’ છે. રામ મંદિર નિર્માણ પછી પોતાની વિચારસરણી બદલનાર રણદીપ આ ફિલ્મ દ્વારા સાવરકર પર લાગેલા એન્ટિ મુસ્લિમના ટેગને હટાવવા માંગે છે. જેાકે આ સમજથી બહાર છે કે આજના સમયમાં જ્યારે યુવાનોને યોગ્ય દિશા આપવાની જરૂર છે તો રણદીપ હિંદુત્વ અને એન્ટિ મુસ્લિમ જેવા સબ્જેક્ટને કેમ હવા આપવા માંગે છે? ભગવાઓએ શું યુવાઓને દિશાહીન બનાવવામાં કોઈ કસર બાકી રાખી છે, જે આ વિષયની જરૂર પડી. જરા સાચવીને રણદીપ, આ માર્ગમાં મોટા કાંટા છે.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ