‘ધ આર્ચીજ’ માત્ર બોલીવુડના કલાકારોને પસંદ આવી બાકી દર્શકોની વાત કરો તો તેમને ફિલ્મની કહાણી સમજ ન પડી અને ન બાળકોના અભિનય. બચ્ચન, ખાન અને કપૂર ખાનદારના પુત્રપુત્રીઓની આ ફિલ્મ કમજેાર કહાણી, સંવાદ અને નિર્દેશનને આધારે આગળ વધે છે. ફિલ્મની સૌથી સારી વાત એ છે કે તે ઓટીટી પર છે અને દર્શકોને આઝાદી હતી કે તે તેને ફાસ્ટ ફોરવર્ડ કરીને જેાઈ શકે છે. જે સિનેમાઘરમાં આવત તો પૈસા ખર્ચ કરનાર દર્શક કંટાળી જાત. બોલીવુડનો આ બચ્ચા પ્રેમ બોક્સ ઓફિસ પર ભારે પડશે.

વધુ વાંચવા કિલક કરો....