ફિલ્મ ‘કેદારનાથ’ માં આમ તો સુશાંત સિંહ રાજપૂતે પણ સારું કામ કર્યું છે, પણ દર્શકો અદાકારીની સંપૂર્ણ ક્રેડિટ સારા અલી ખાનને આપી રહ્યા છે. શું વાત છે સારા, શરૂઆતમાં જ પ્રશંસા. હજી તો ‘સિમ્બા’ રિલીઝ થવાની બાકી છે. હા, એક વાત બીજી કે પપ્પા સૈફ આ ફિલ્મ જેાઈને શું કહેશે અને કરીનાનું રિ-એક્શન શું હશે, એ પણ જાણવું જરૂરી છે.

વધુ વાંચવા કિલક કરો....